Wednesday, April 27, 2016

અહેસાસ.

મલકાતી,ધવલ આ ચાંદનીઍ ,
પુછયું;
મંદ મંદ હવા,
નીકળી તું ક્યાં જવાં?
મેં કહ્યુ;
હોય જો ઍ પાસ,
તો બની જાય,
બધું ખાસ
પછી હોય
પૂનમ કે અમાસ?
ઍ નહીં તો,
શીતળ ષ્વેત ષ્વેત...
લાગણી ભય્રો
ઍનો અહેસાસ....
ઍ તો,
વાંસળીનાં સૂરમાં,,
ચાંદનીનાંનૂરમાં
પગની નૃપુરમાં,
બની ઊજાસ......
મારાં ઉરમાં....

No comments: