Saturday, July 23, 2011

વૃધ્ધાશ્રમ વડિલોની વ્યથા છે ,
એક નહી અનેક ઘરોની કથા છે ,
'જીવન-સંધ્યા 'જેવું રૂપાળું નામ ,
પરાણે પાંગરેલી આ પ્રથા છે .

રેખા જોશી .

No comments: